KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIs રિ-KYC વગર ફંડ હાઉસમાં રોકાણ કરી શકે
મુંબઇ, 18 જૂનઃ SEBI એ KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIs ને નવા ફંડ હાઉસમાં રોકાણ કરતી વખતે રિ-KYC કરાવવાથી આપવામાં આવેલી મુક્તિ 30 એપ્રિલ, 2026 સુધી લંબાવી છે. આવી મુક્તિ 30 એપ્રિલ, 2025 સુધી આપવામાં આવી હતી તેવું બજારના નિષ્ણાતોએ જણાવ્યું છે. આ વિસ્તરણ સાથે, KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIs ને 30 એપ્રિલ, 2026 સુધી…
