મુંબઇ, 27 જૂનઃ યસ બેંકે પુનઃરચના કવાયત શરૂ કરી છે જેમાં ઓછામાં ઓછા 500 કર્મચારીઓની છટણીનો સમાવેશ થાય છે, જેમાં આગામી સપ્તાહોમાં વધુ છટણી થવાની સંભાવના છે. પુનઃરચના જથ્થાબંધથી રિટેલ બેન્કિંગ સુધીના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે, ખાસ કરીને બ્રાન્ચ બેન્કિંગ સેગમેન્ટને અસર કરે છે. અસરગ્રસ્ત કર્મચારીઓને ત્રણ મહિનાના પગારની સમકક્ષContinue Reading

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ યસ બેન્કે ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 231.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 51.5 કરોડ સામે 349.7 ટકા વધ્યો છે. જો કે, નિષ્ણાતોના અંદાજ રૂ. 415.1 કરોડ સામે ચોખ્ખો નફો ઘટ્યો છે. એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ ગતવર્ષની જેમContinue Reading