ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિના ઉત્તરાધિકારીઓની જાહેરાત
અદાણી જૂથની $213 બિલિયનની માર્કેટકેપ સંભાળવા નવી પેઢી તૈયાર અમદાવાદ, 7 ઓગસ્ટ: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ નિવૃત્તિ લેવાની અચાનક જાહેરાત કરી સૌને આસ્ચર્યચકિત કરી દીધા છે. 62 વર્ષીય બિઝનેસમેન ગૌતમભાઈએ 70 વર્ષની વયે તેમનું પદ છોડવાની જાહેરાત કરી છે. હવે 2030ના દાયકાના પ્રારંભમાં અદાણી ગ્રુપનું સુકાન નવી પેઢીના હાથમાં આવશે. જો કે અદાણી જૂથનું…
