અદાણી એન્ટરપ્રાઇઝિસનો કર પહેલા નફો 21% વધી 5220 કરોડ
અમદાવાદ, 31 જાન્યુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિના દરમિયાનના પરિણામો જાહેર કર્યા હતા. નવ મહિના દરમિયાન, કંપનીએ તેના ઇનક્યુબેટિંગ વ્યવસાયોમાંથી 62%ના યોગદાન સાથે એકીકૃત નવ મહિનાનો સૌથી વધુ રૂ.12,377 કરોડ એબિડ્ટા નોંધાવ્યો છે. આવક 6% વધીને રૂ.72,763 કરોડ થઇ છે. એબિડ્ટા 29% વધી રુ…
