અદાણી જૂથ છત્તીસગઢમાં 75000 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપ ઉદ્યોગોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા હવે છત્તીસગઢમાં મોટા રોકાણની યોજના બનાવી છે. અદાણી ગ્રુપે છત્તીસગઢમાં વિવિધ ઉદ્યોગોના વિસ્તરણ માટે ₹ 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. તદુપરાંત કંપની સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે વધારાના ₹ 5,000 કરોડનું પણ રોકાણ કરશે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ સાથેની…
