જેફરીઝનો મોટો દાવો: અદાણી પાવર, ગ્રીન અને એનર્જી સોલ્યુશન્સનો આગામી દાયકા સુધી માર્કેટમાં રહેશે દબદબો
અમદાવાદ, 9 જૂનઃ અદાણી ગ્રૂપની ત્રણ પાવર અને એનર્જી કંપનીઓ આગામી સમયમાં ભારતના ઊર્જા ક્ષેત્રનો ચહેરો બદલવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ રહી છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies) ના તાજેતરના સંશોધન અહેવાલ અનુસાર, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીન એનર્જીના એક્સપાન્શન અને મજબૂત પર્ફોર્મન્સને કારણે આગામી દાયકા સુધી માર્કેટમાં ધમાકેદાર તેજી લાવવા જઈ…
