BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
બજેટથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે વેદાંતા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલ આ બજેટ અત્યાર સુધીના શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક બજેટ છે, જે ખરાં અર્થમાં સર્વસમાવેશક છે અને સમાજના દરેક વર્ગની આકાંક્ષાઓ પૂરી કરે છે. આ ભારતની વિકાસગાથાના પ્રેરકબળો તરીકે ભારતના 1.4 અબજ લોકોની સક્ષમતા છે. હું લાંબા ગાળાના વિઝન માટે પ્રધાનમંત્રી અને નાણાં મંત્રીને અભિનંદન…
