અદાણી ગ્રૂપની $3 બિલિયન રોકાણ યોજના સાથે સિમેન્ટ કંપનીઓને હસ્તગત કરવાની યોજના

અમદાવાદ, 13 જૂનઃ અદાણી ગ્રૂપ હૈદરાબાદ સ્થિત પેન્ના સિમેન્ટ, ગુજરાત-મુખ્ય મથકની સૌરાષ્ટ્ર સિમેન્ટ, જયપ્રકાશ એસોસિએટ્સનો સિમેન્ટ બિઝનેસ અને એબીજી શિપયાર્ડની માલિકીની વદરાજ સિમેન્ટ સહિત કેટલીકસિમેન્ટ કંપનીઓના સંપાદનની શક્યતાઓ ચકાસી રહ્યું હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે, આ અહેવાલોને સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. જૂથે આ એક્વિઝિશન માટે $3 બિલિયનની ફાળવણી કરી હોવાનું મનાય છે. આ…

Read More

ટાટા કોમ્યુનિકેશન્સનામાં અગ્રણી બ્રોકરેજને તેજીનો આશાવાદ

અમદાવાદ, 13 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસિસને ટાટા કોમ્યુનિકેશન્સના શેર્સમાં આગામી ટૂંકાથી મધ્યમ ગાળા દરમિયાન વૃદ્ધિની સંભાવના દેખાય છે. કંપનીએ આવક વૃદ્ધિ, માર્જિન અને રિટર્ન પ્રોફાઇલ માટે તેના FY27 લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કર્યા પછી બ્રોકરેજ ટાટા કોમ્યુનિકેશનના શેર વિશે આશાવાદી છે. બ્રોકરેજના મતે કંપની એક આકર્ષક રોકાણની તક છે કારણ કે તે…

Read More

Paytm વીમા વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે

અમદાવાદ, 13 જૂનઃ IRDAI એ Paytm જનરલ ઈન્સ્યોરન્સની રજીસ્ટ્રેશન ઉપાડની અરજી સ્વીકારી લીધા પછી, 13 જૂને કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી, કારણ કે ફિનટેકની પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સ હવે અન્ય વીમા કંપનીઓના વીમા ઉત્પાદનોના વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અહેવાલના પગલે ગુરુવારે પેટીએમના શેરમાં 4.5 ટકા આસપાસનો ઉછાળો નોંધાયો હતો. Paytm જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડે…

Read More

હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન, એલએન્ડટી ફાઇનાન્સ, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ  ખરીદવા બ્રોકરેજ હાઉસની ભલામણ

અમદાવાદ, 12 જૂનઃ  અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા પાંચ સ્ક્રીપ્સમાં શોર્ટ મિડિયમ ટર્મ માટે વોચ રાખવાની ભલામણ કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન: રૂ. 651: ICICI સિક્યોરિટીઝે ‘બાય’ રેટિંગ સાથે ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન પર કવરેજ શરૂ કર્યું છે. આ શેર માટે રૂ. 800નો લક્ષ્યાંક રાખ્યો હતો, જે…

Read More

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત PM તરીકેના પ્રથમ દિવસે જ કિસાન કલ્યાણ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 10 જૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે PM કિસાન નિધિના 17મા હપ્તાની રજૂઆતને અધિકૃત કરીને ઓફિસમાં તેમની ત્રીજી મુદતની શરૂઆત કરી, જેનો હેતુ 9.3 કરોડ ખેડૂતોને લાભ આપવાનો અને આશરે રૂ. 20,000 કરોડનું વિતરણ કરવાનો છે. PM મોદીએ આજે સવારે સાઉથ બ્લોકમાં તેમની ઓફિસ પહોંચ્યા અને 2019માં શરૂ કરાયેલી ફ્લેગશિપ સ્કીમ હેઠળ ખેડૂતો…

Read More

નિફ્ટીએ 23000ની સાયકોલોજિકલ સપાટી વટાવી

અમદાવાદ, 7 જૂનઃ એનડીએ સરકારની સ્થાપનાના સમાચારો વધુ મજબૂત બનવા સાથે ભારતીય શેરબજારોમાં સળંગ ત્રીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે તેજીવાળાઓની પક્કડ મજબૂત બની રહી છે. આ લખાય છે ત્યારે બપોરે 12.14 કલાક દરમિયાન સેન્સેક્સ 1381 પોઇન્ટના ઉછાળા સાથે 76470 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી385 પોઇનટના ઉછાળા સાથે 23200 પોઇન્ટની સપાટી આસપાસ રમી રહ્યા હતા.  RBIએ રેપો…

Read More

SME IPOના પ્રાઇસ રિગિંગ અંગે સેબીએ કડક કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ, 14 મેઃ સેબીએ અગાઉ SME IPOમાં ભાવની હેરાફેરી અંગેની ચેતવણીઓ જારી કર્યા પછી કડક કાર્યવાહી હાથ ધરી છે. સેબી દ્વારા જારી કરાયેલી એકાઉન્ટિંગ ફ્રોડની શ્રેણી એસએમઇ શેરમાં ધમધમતી તેજી માટે વધુ એક જોખમ ઊભું કરે છે. વરેનિયમ ક્લાઉડ લિમિટેડ અને એડ-શોપ ઇ-રિટેલ લિમિટેડ – બંને એસએમઇ લિસ્ટેડ કંપનીઓ સામે સેબી દ્વારા જારી કરાયેલા પ્રારંભિક…

Read More

શેરબજારના ઘટાડાથી ગભરાશો નહિં, 4થી જૂને (ચૂંટણી પરીણામ) ઊછળી જશેઃ અમિત શાહ!!

“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.” અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની…

Read More