બરોડા BNP PARIBAS લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની AUMનો આંક વટાવવાના ઉજવણી કરી

અમદાવાદ, 21 જુલાઈઃ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડની 23મી વર્ષગાંઠ અને એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 10,500 કરોડનો આંક વટાવવાના સ્કીમના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરે છે. ફિક્સ્ડ ઇન્કમના સિનિયર ફંડ મેનેજર્સ વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ…

Read More

ધ વેલ્થ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ માટે સેબીની મંજૂરી મળી

અમદાવાદ, 18 જુલાઈ, 2025: ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડને તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની આખરી મંજૂરી મળી ગઈ છે. આ નિયમનકારી સીમાચિહ્ન સાથે ધ વેલ્થ કંપની હવે તેની નવી ઓળખ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ હેઠળ રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઔપચારિક રીતે પ્રવેશે છે. સેબીએ 18 જુલાઈ…

Read More

બજારની અસ્થિરતા વચ્ચે આર્બિટ્રેજ ફંડ્સ ફાયદાકારક બની રહ્યા છેઃ TATA AMC

અમદાવાદ,16 જુલાઇ: ઇક્વિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે ઓછા જોખમવાળી રોકાણની તકો ઇચ્છતા લોકો માટે રોકાણના વિકલ્પ તરીકે આર્બિટ્રેજ ફંડ્સ વધુને વધુ પસંદગી પામી રહ્યા છે. કેશ અને ફ્યુચર્સ માર્કેટ્સ વચ્ચેની કિંમતના તફાવતનો લાભ લઈને આ ફંડ્સ અસ્થિર પરિસ્થિતિમાં વધુ સારી કામગીરી કરવા માંગે છે જેનાથી ફંડ મેનેજર્સને ઇન્ટ્રા-મંથ ટ્રેડિંગ તકો માટે વધુ સારો અવકાશ મળે છે….

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

અમદાવાદ, 16 જુલાઇઃ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ચોખ્ખો રોકાણપ્રવાહ રૂ. 2,800 કરોડથી વધુનો હતો. ગ્રુપની આઠ જાહેર ટ્રેડેડ કંપનીઓમાંથી સાતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ચોખ્ખા ખરીદદારો હતા. જેમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે જૂથની સ્થિતિસ્થાપકતા માળખાગત વિકાસ માટે વ્યૂહાત્મકતામાં વધુ મજબૂત વિશ્વાસ દર્શાવે છે. જૂન મહિના દરમિયાન અદાણી પોર્ટ્સ અને SEZ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટોચના બે…

Read More

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો

અમદાવાદ, 16 જુલાઇઃ આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) જે ભવિષ્યના નફાની હાલની વેલ્યુ દર્શાવે છે તે રૂ. 457 કરોડ રહી હતી જેમાં નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વીએનબી માર્જિન 24.5 ટકા…

Read More

MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સના લૉન્ચ સાથે બનાવી હાજરી મજબૂત

અમદાવાદ, 8 જુલાઇ: ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સ (ઝુરિચ કોટક) દ્વારા ભારતમાં તેના કમર્શિયલ ઇન્શ્યોરન્સની સુવિધા લૉન્ચ કરવામાં આવી છે. ઝુરિચ કોટકમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સ વિભાગના લૉન્ચથી ઝુરિચની કમર્શિયલ ઇન્શ્યોરન્સની વૈશ્વિક નિપુળતા ઝડપથી વિકસતા ભારતીય બજારમાં આવશે. ગ્રાહક કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે, કમર્શિયલ ઇન્શ્યોરન્સ સંબંધી શાખા ભારતભરના વ્યવસાયોમાં અંડરરાઇટિંગ અને રિસ્ક મેનેજમેન્ટ, ઝુરિચ કોટકની નિપુળતાનો લાભ મેળવશે. આ…

Read More

360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 જુલાઈ: 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (“360 ONE Asset”) ઓવરનાઇટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડેટ સ્કીમ 360 વન ઓવરનાઇટ ફંડના લોન્ચિંગની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 1 જુલાઈથી 9 જુલાઈ, 2025 સુધીમાં ખુલ્લો રહેશે જેમાં લઘુતમ અરજી રકમ રૂ. 5,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ફંડમાં…

Read More