બરોડા BNP PARIBAS લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની AUMનો આંક વટાવવાના ઉજવણી કરી

અમદાવાદ, 21 જુલાઈઃ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ […]

ધ વેલ્થ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ માટે સેબીની મંજૂરી મળી

અમદાવાદ, 18 જુલાઈ, 2025: ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડને તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની આખરી મંજૂરી મળી ગઈ છે. […]

બજારની અસ્થિરતા વચ્ચે આર્બિટ્રેજ ફંડ્સ ફાયદાકારક બની રહ્યા છેઃ TATA AMC

અમદાવાદ,16 જુલાઇ: ઇક્વિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે ઓછા જોખમવાળી રોકાણની તકો ઇચ્છતા લોકો માટે રોકાણના વિકલ્પ તરીકે આર્બિટ્રેજ ફંડ્સ વધુને વધુ પસંદગી પામી રહ્યા છે. કેશ […]

મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

અમદાવાદ, 16 જુલાઇઃ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ચોખ્ખો રોકાણપ્રવાહ રૂ. 2,800 કરોડથી વધુનો હતો. ગ્રુપની આઠ જાહેર ટ્રેડેડ કંપનીઓમાંથી સાતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ચોખ્ખા ખરીદદારો હતા. જેમાં […]

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો

અમદાવાદ, 16 જુલાઇઃ આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો […]

ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સના લૉન્ચ સાથે બનાવી હાજરી મજબૂત

અમદાવાદ, 8 જુલાઇ: ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સ (ઝુરિચ કોટક) દ્વારા ભારતમાં તેના કમર્શિયલ ઇન્શ્યોરન્સની સુવિધા લૉન્ચ કરવામાં આવી છે. ઝુરિચ કોટકમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સ વિભાગના લૉન્ચથી […]

360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 જુલાઈ: 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (“360 ONE Asset”) ઓવરનાઇટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડેટ સ્કીમ 360 વન ઓવરનાઇટ ફંડના લોન્ચિંગની જાહેરાત […]