નાના કરદાતાઓને ફાયદાની વાતઃ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ. 5 લાખ થઇ શકે

અમદાવાદ, 19 જૂનઃ સરકાર દેશના જીડીપી વૃદ્ધિને વપરાશમાં વધારો આપવાનું વિચારી રહી છે સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, વ્યક્તિગત આવકવેરાના દરો ઘટાડવાનો એક માર્ગ ગણવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર જુલાઈના મધ્યમાં રજૂ થનારી આગામી બજેટમાં કોઈપણ ટેક્સ વસૂલવામાં આવે તે પહેલાં વ્યક્તિઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 3 લાખથી વધારીને રૂ. 5…

Read More

EPFO ઉપાડનો નિયમ બદલાયો: આ સભ્યો માટે હવે કોઈ એડવાન્સ સુવિધા નહીં – વિગતો જાણો

નીચેના સંજોગોમાં EPF સભ્યો ઉપાડ કરવા માટે પાત્ર છે સ્થળ સંપાદન સહિતમકાનનું બાંધકામ ખરીદવું સ્વ/પુત્રી/પુત્ર/ભાઈ/બહેનના લગ્ન માટે. તબીબી ખર્ચ માટે વિકલાંગતાના કારણેમુશ્કેલી ઘટાડવા માટે સાધનોની ખરીદી માટે પુત્ર/પુત્રીના મેટ્રિક પછીનાશિક્ષણ માટે કુદરતી આફતના સંજોગોમાં સબ્સ્ક્રાઇબરની શારીરિકવિકલાંગતા માટે જરૂરીસાધનો ખરીદવા નિવૃત્તિ પહેલાં આંશિક ઉપાડ વરિષ્ઠ પેન્શન બીમાયોજનામાં રોકાણ માટે મુંબઇ, 18 જૂનઃ EPF ઉપાડનો નિયમ: દરેક…

Read More

સેબીએ KYCના ધોરણોને વધુ હળવા કર્યા

સેબીએ અમુક માપદંડોની પરિપૂર્ણતાને આધીન KYC ‘ઓન હોલ્ડ’ PAN માં રિડેમ્પશનની મંજૂરી આપી અમદાવાદ, 18 જૂનઃ KYC સંબંધિત અન્ય રાહતમાં, SEBIએ એક ચોક્કસ શરત હેઠળ KYC સ્ટેટસ ‘ઓન હોલ્ડ’ હોવા છતાં પણ રિડેમ્પશનને મંજૂરી આપી છે. સેબીના ધોરણો અનુસાર, જો ઈમેલ આઈડીની માન્યતા ન હોવાને કારણે KYC રોકી દેવામાં આવ્યું હોય અને ઓળખનો પુરાવો (PoI)…

Read More

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સામે લોન લેવા માંગો છો? તો આ વાતો જાણી લો તો ફાયદો થશે

અચાનક પૈસાની જરૂર પડે તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સામે લોન લઈ શકાય છે. આમાં વ્યાજ દર ક્રેડિટ કાર્ડ અથવા બેંકોની વ્યક્તિગત લોન કરતા ઓછો છે. રોકાણકારોના નાણાકીય લક્ષ્યો પર કોઈ અસર થતી નથી મ્યુચ્યુઅલ ફંડમાંથી લોન કેવી રીતે મેળવવી મ્યુચ્યુઅલ ફંડમાંથી લોન લેવાની સંભાવના છે, પરંતુ આ માટે રોકાણકારોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. મ્યુચ્યુઅલ…

Read More

ટાટા કોમ્યુનિકેશન્સનામાં અગ્રણી બ્રોકરેજને તેજીનો આશાવાદ

અમદાવાદ, 13 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસિસને ટાટા કોમ્યુનિકેશન્સના શેર્સમાં આગામી ટૂંકાથી મધ્યમ ગાળા દરમિયાન વૃદ્ધિની સંભાવના દેખાય છે. કંપનીએ આવક વૃદ્ધિ, માર્જિન અને રિટર્ન પ્રોફાઇલ માટે તેના FY27 લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કર્યા પછી બ્રોકરેજ ટાટા કોમ્યુનિકેશનના શેર વિશે આશાવાદી છે. બ્રોકરેજના મતે કંપની એક આકર્ષક રોકાણની તક છે કારણ કે તે…

Read More

પગારદાર કર્મચારીઓએ હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો

લેખકઃ જગદીપ મલારેડ્ડી, પિરામલ ફાઇનાન્સના સીબીઓ છે અમદાવાદ, 13 જૂનઃ  પગારદાર લોકો માને છે કે, પોતાની માલિકીનું ઘર ખરીદવુ જટિલ છે, કારણ કે, તેઓ હોમ લોન લેતી વખતે અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ જો તેઓ અમુક સામાન્ય બાબતોને સમજી વિચારી અનુસરણ કરી હોમ લોન માટે અરજી કરશે તો, તે સરળતાથી પોતાનાના સપનાનું ઘર ખરીદી શકશે. બેન્કો અને નાણાકીય…

Read More

IRDAI એ હેલ્થ પોલિસી નિયમોમાં ફેરફાર કર્યા

અમદાવાદ, 31 મેઃ IRDAI એ સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ બનાવવા માટે સ્વાસ્થ્ય વીમા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમ કે રાહ જોવાનો સમયગાળો 4 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાનો, સંપૂર્ણ કેશલેસ ક્લેમ સેટલમેન્ટ સિસ્ટમ સ્થાપવા તરફ આગળ વધવું અને આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી સારવારને મુખ્ય પ્રવાહની એલોપેથી સાથે સામેલ…

Read More