ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

રાજ્ય મંત્રી ગુર્જર અને મોહોલે સહકાર મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરી

અમદાવાદ, 17 જૂનઃ સહકાર મંત્રાલયના નવનિયુક્ત સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલને વરિષ્ઠ અધિકારીઓએ મંત્રાલયના મિશન અને વિઝન વિશે વિસ્તૃત પ્રસ્તુતિ આપી. 11 જૂનના રોજ અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો અને સાથે જ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલે સહકાર મંત્રાલયના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Read More

ભારતમાં 820 મિલિયન અને ગુજરાતમાં 5.18 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે

આજે ઓછા વિકસિત દેશોમાં પણ અંદાજિત 407 મિલિયન લોકોથી વધુ લોકો કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ ITUના રિપોર્ટ અનુસાર 720 મિલિયન લોકો હજું પણ ઓફલાઈન છે. તે વૈશ્વિક ઓફલાઈન વસ્તીના 27% જ હિસ્સો ધરાવે છે અને ઓફલાઈન લોકો વિશ્વની વસ્તીના માત્ર 14% જ વસ્તી ધરાવે છે. ખાસ લેખઃ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ – 2024ના…

Read More

શેરબજારના ઘટાડાથી ગભરાશો નહિં, 4થી જૂને (ચૂંટણી પરીણામ) ઊછળી જશેઃ અમિત શાહ!!

“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.” અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની…

Read More

NOTA બહુમતી મેળવે તો ફરી ચૂંટણીની માંગણી કરતી અરજી પર SCએ ECને નોટિસ પાઠવી

અમદાવાદ, 26 એપ્રિલઃ સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચ (ECI)ને નોટિસ જારી કરીને નિયમો ઘડવાના નિર્દેશની માંગણી કરી હતી કે જો NOTAને બહુમતી મળે છે, તો ચોક્કસ મતવિસ્તારમાં યોજાયેલી ચૂંટણીને રદ કરવામાં આવશે. અને રદબાતલ થશે અને મતવિસ્તારમાં નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માગણી કરતી એક અરજીમાં ઇલેક્શન કમિશનને નોટિસ જારી કરી હોવાનો સમાચાર એજન્સી ANIએ…

Read More

SC એ EVM-VVPAT કેસ પર 5 પ્રશ્નો ઉઠાવ્યા, EC પાસે ખૂલાસો મગાયો

નવી દિલ્હી, 24 એપ્રિલ સુપ્રીમ કોર્ટે 24 એપ્રિલે ચૂંટણી પંચને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) વડે પડેલા મતોના ક્રોસ વેરિફિકેશન અંગેના તેના પ્રશ્નોના જવાબ આપવા જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીઓને 24 એપ્રિલે બપોરે 2 વાગ્યા સુધીમાં પ્રશ્નનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ નીચેના પ્રશ્નો છે: 1.શું કંટ્રોલ યુનિટમાં માઇક્રો…

Read More

RBIએ ફિનટેક કંપનીઓને શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપવા કર્યો આદેશ

મુંબઈ, 23 એપ્રિલઃ દેશમાં શરૂ થયેલી લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન ઊંચા મૂલ્યના અથવા શંકાસ્પદ વ્યવહારની જાણકારી પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દરેક નોન-બેન્ક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો  (PSO)ને નિર્દેશ કર્યો છે. ખાસ કરીને વોલેટ ટ્રાન્ઝકશન્સમાં પેમેન્ટસ માટેની વધુ માગ રહે છે કે કેમ તેના પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. મતદાતાઓને પ્રભાવિત…

Read More