અદાણી જૂથમાં રાકાણકારોનો વિશ્વાસ વધ્યો, પાર્ટનર્સે મન મૂકીને રોકાણ કર્યું
અમદાવાદ, 18 ઓક્ટોબરઃ અદાણી ગ્રૂપ પર રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તાજેતરમાં GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેનું રોકાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે. પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઝ અને GQG પાર્ટનર્સે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સામૂહિક રીતે ₹. 19,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતુ. શેરબજારની સતત ઉથલપાથલ વચ્ચે મન મૂકીને કરાયેલુ આ રોકાણ અદાણી સમૂહની ભાવિ વૃદ્ધિમાં…
