RBIએ બેન્કો અને એનબીએફસીના AIF મામલે પ્રતિબંધ મૂકતાં જાણો કઈ કંપનીઓ માટે મુશ્કેલીઓ વધશે
અમદાવાદ, 21 ડિસેમ્બરઃ આરબીઆઈએ ગઈકાલે બેન્કો અને NBFCના AIF દ્વારા લોન એવરગ્રીનિંગ પર આકરી કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે NBFC અને બેન્કોને AIFમાં રોકાણ મામલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની પ્રતિકૂળ અસર ઘણી બેન્કો અને NBFCને થવાની શક્યતા છે. આ કાર્યવાહીનો સામનો પિરામલ, એડલવાઈઝ, આઈઆઈએફએલ સહિતની NBFCએ કરવો પડશે. આરબીઆઈ દ્વારા નિયમન કરાયેલી સંસ્થાઓના AIFsમાં…
