BYJUના અજય ગોયલ ફરી વેદાંતામાં જોડાયા, Vedantaના CFO શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું

અમદાવાદ, 24 ઓક્ટોબરઃ માઇનિંગ ગ્રૂપ વેદાંતાના સીએફઓ સોનલ શ્રીવાસ્તવે અંગત કારણોસર કંપનીના મુખ્ય નાણાકીય અધિકારીના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીના બોર્ડે અજય ગોયલની પુનઃ નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે, જેમણે એપ્રિલમાં એડ-ટેક સ્ટાર્ટઅપ બાયજુમાં જોડાવા માટે કંપની છોડી દીધી હતી. શ્રીવાસ્તવે અંગત કારણોસર 24 ઓક્ટોબર, 2023થી કંપનીના CFO અને કી મેનેજરિયલ પર્સોનલ (KMP) ના…

Read More

Vedanta Demerger: વેદાંતાનો શેર 4 ટકા ઉછળ્યો, જાણો બ્રોકરેજ હાઉસ શું કહી રહ્યા છે

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ વેદાંતા ગ્રૂપના ડિમર્જરના સમાચારને કારણે શેરમાં તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે આજે શેર 4.5 ટકાથી વધુ ઉછળી 233.80ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધ થવાના અડધા કલાક પહેલાં 3.75 ટકા સુધારા સાથે 230.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બ્રોકરેજ CLSAએ વેદાંતાને આઉટપરફોર્મ રેટિંગ, જ્યારે નુવામાએ તેને હોલ્ડ કરવા માટે…

Read More