બજારની અસ્થિરતા વચ્ચે આર્બિટ્રેજ ફંડ્સ ફાયદાકારક બની રહ્યા છેઃ TATA AMC

અમદાવાદ,16 જુલાઇ: ઇક્વિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે ઓછા જોખમવાળી રોકાણની તકો ઇચ્છતા લોકો માટે રોકાણના વિકલ્પ તરીકે આર્બિટ્રેજ ફંડ્સ વધુને વધુ પસંદગી પામી રહ્યા છે. કેશ અને ફ્યુચર્સ માર્કેટ્સ વચ્ચેની કિંમતના તફાવતનો લાભ લઈને આ ફંડ્સ અસ્થિર પરિસ્થિતિમાં વધુ સારી કામગીરી કરવા માંગે છે જેનાથી ફંડ મેનેજર્સને ઇન્ટ્રા-મંથ ટ્રેડિંગ તકો માટે વધુ સારો અવકાશ મળે છે….

Read More