અમદાવાદ, 6 ફેબ્રુઆરી: ટાઈલ્સ, એન્જિનિયર્ડ માર્બલ, ક્વાર્ટઝ અને બાથવેર ઉદ્યોગની અગ્રણી કંપની, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) (https://www.aglasiangranito.com/) એક બ્રાન્ડ કેમ્પેઇન માટે ઓગિલ્વી ઈન્ડિયા સાથે જોડાણ કરી રહી છે. આ પગલા સાથે, એજીએલ સતત બદલાતા હોમ ડેકોર માર્કેટમાં બ્રાન્ડને વધુ મજબૂત કરવાનું વીઝન ધરાવે છે. ઓગિલ્વી ઈન્ડિયા સાથે ભાગીદારી કરીનેContinue Reading

અમદાવાદ, 31 જાન્યુઆરી: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) તેની વ્યવસાયિક કામગીરીની સફળતાપૂર્વક કાયાપલટ કરી છે અને નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ.Continue Reading

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ટાઇલ્સ, માર્બલ્સ, ક્વાર્ટઝ અને બાથવેર સોલ્યુશન્સ જેવા લક્ઝરી સરફેસ પ્રોડક્ટ્સમાં અગ્રણી બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (AGL) સેનિટરીવેરના ઉત્પાદનમાં વ્યૂહાત્મક છલાંગ લગાવી છે. કંપનીએ મોરબી ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એજીએલ સેનિટરીવેર પ્રાઇવેટ લિમિટેડ પર વ્યાપારી કામગીરી શરૂ કરી છે. કંપની પાંચ વર્ષમાં સેનિટરીવેર અને બાથવેર સેગમેન્ટમાંથીContinue Reading

અમદાવાદ, 10 નવેમ્બર: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીમાં સુધારો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું કોન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ 1% વધીને રૂ. 401 કરોડ નોંધાયું છે, જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકContinue Reading