વૈશ્વિક સંકટ વધુ ઘેરાયું, ભારત આર્થિક સ્થિરતા અને ઊર્જા સુરક્ષા માટે પગલાં આગળ ધપાવે છે
અમદાવાદ, 12 મે: ઉદ્યોગ નિરીક્ષકોનું માનવું છે કે નાગરિકોને ઇંધણ બચાવવા, બિનજરૂરી આયાત મર્યાદિત રાખવા અને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અંગે તાજેતરમાં કરવામાં આવેલા બે નિવેદનોને ભારતની ઊર્જા સુરક્ષા અને આર્થિક મજબૂતાઈના પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. ખાસ કરીને તે સમયે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય સંકટને કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધી રહી છે….
