AMA ખાતે ભાવેશ ઉપાધ્યાય દ્વારા CHROની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ભારતમાં હાલ ફક્ત 9 ટકા જ CHRO ( ચીફ હ્યુમન રીસોર્સીસ ઓફિસર ) બોર્ડ રૂમ માં સ્થાન પામે છે, આનું કારણ એચ આર હેડની બિઝનેસ અને માર્કેટ અંગેની ઉંડાણપૂર્વકની સમજ ન હોવાનું ગણાય છે. ગુજરાતના એચ આર હેડ, પીપલ પર્ફોમન્સને બિઝનેસ ઓબ્જેક્ટિવ સાથે કેવી રીતે સાંકળી શકે, તે અંગેનું માર્ગદર્શન મળી રહે…

Read More

ભાવેશ ઉપાધ્યાયના 7 પુસ્તકોનું અમદાવાદ પુસ્તકમેળામાં પ્રદર્શન

ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકોનું , આર આર શેઠ પબ્લિકેશન દ્વારા, સુશીલાબેન રતિલાલ હોલ , સ્વસ્તિક ચાર રસ્તા ખાતે  આયોજીત પુસ્તકમેળામાં પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન 14 થી 26 ઓગસ્ટ સુધી રાખવામા આવેલું છે  ભાવેશ ઉપાધ્યાય જાણીતા મેનેજમેન્ટ અને એચ આર એકસપર્ટ છે. અત્યાર સુધીમાં આર આર શેઠ  પબ્લિકેશન દ્વારા ભાવેશ ઉપાધ્યાયના  સાત પુસ્તકો પ્રકાશિત…

Read More

પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સમયની માંગ – વિઠ્ઠલભાઈ ઉકાણી

અમદાવાદ, 17 ડિસેમ્બરઃ વાસુ હેલ્થકેરની સ્થાપના 1980માં વડોદરામાં વિઠ્ઠલદાસ ઉકાણી, હરિભાઈ પટેલ અને જયંતિભાઈ ઉકાણી એ કરી હતી. આ ત્રણ ભાઈઓએ આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાનને આધુનિક જીવનશૈલી સાથે જોડીને આરોગ્ય માટે એક નવી દિશા આપવાનો વિચાર કર્યો. શરૂઆતમાં કંપની આરોગ્ય અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવવામાં વ્યસ્ત હતી, જેમ કે આયુર્વેદિક ક્રીમ, તેલ અને સિરપ. કંપનીનું મુખ્ય…

Read More