ટાટા પાવર આ વર્ષમાં રૂ. 20 હજાર કરોડનું મૂડીરોકાણ કરશેઃ એન. ચંદ્રશેખરન
મુંબઈ, 18 જુલાઈ: એક ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24 માટે શેરધારકોની 105મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકો માટે વકત્વ્ય આપતાં કંપનીના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા પાવર નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 20000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. જે નાણાકીય વર્ષ 2023-24માં રોકાણ કરેલ રૂ. 12000 કરોડ કરતાં વધું છે. આ રોકાણનો મોટો…
