Zydus Lifesciencesના ચેરમેન પંકજ પટેલને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો

નવી દિલ્હી, 29 એપ્રિલઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સોમવારે ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. પ્રેરણાદાયી ઉદ્યોગસાહસિક દ્રષ્ટિકોણ અને નવીનતાના અવિરત પ્રયાસ સાથે, પંકજ પટેલ lifesciencesમાં ભારતની ક્ષમતાઓને પાથરોહક સંશોધન દ્વારા આગળ વધારી રહ્યા છે જે લોકોને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ…

Read More

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત

નવી દિલ્હી, 23 માર્ચઃ જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે. બિરલાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્ર-નિર્માણ અને ટ્રસ્ટીશીપની ભાવનાએ મારા પરિવારને પેઢીઓ સુધી માર્ગદર્શન આપ્યું છે અને તેથી આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરવું વાસ્તવમાં…

Read More