આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ આર્થિક અનિશ્ચિતતાની ધારણા રાખતા 88 ટકા ભારતીયો મુંબઈ, 5 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા સન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ABSLI) દ્વારા ‘A-નિશ્ચિત ઇન્ડેક્સ-2024’નો પ્રારંભ કરાયો છે. વ્યાપકપણે હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ભારતીયોમાં તેમના આર્થિક ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાઓની ભાવના વ્યક્ત થઈ છે. –7,978 ઉત્તરદાતાઓ પાસેથી મેળવેલા પ્રતિભાવોના આધારે સર્વેક્ષણમાં જણાઈ આવ્યુંContinue Reading

માણસ ચાર પ્રકારે કમાય છે 1. ગદ્ધા વૈતરું, 2. મજૂરી, 3. મહેનત અને 4. પુરુષાર્થ તે જ રીતે માણસ ચાર પ્રકારે ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરે છે. 1. સેવિંગ્સ, 2. ઇન્વેસ્ટમેન્ટ, 3. ટ્રેડિંગ અને 4. સ્પેક્યુલેશન. માણસ ચાર પ્રકારે નાણા તેમજ વસ્તુઓનો ઉપયોગ કે છે. 1. વેડફાટ, 2. ખર્ચ,Continue Reading

સત્યમ(SATYAM) કોમ્પ્યુટરના પ્રમોટર બી રામલિંગા રાજુ દ્વારા પ્રમોટ કરાયેલી માયતાસ (MAYTAS) ઇન્ફ્રા ફિઆસ્કો યાદ છે…? એક સમયની ગોલ્ડન પિકોક એવોર્ડ વિનર અને દેશની 4થા ક્રમની આઇટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સનો શેર રૂ. 544ની સર્વોચ્ચ સપાટીએથી ગગડી રૂ. 5 થઇ ગયો હતો. જ્યારે સત્યમના અંગ્રેજી સ્પેલિંગ SATYAMની મિરર ઇમેજ અર્થાત્ સ્પેલિંગ ઉલ્ટાવીનેContinue Reading

નવી દિલ્હી: કોરોના મહામારી બાદ ભારતીયોનાં જીવનનો ટોચનો લક્ષ્યાંક પરિવારની નાણાકીય સલામતી પૂરી પાડવાનો હતો. 71 ટકા ભારતીયોએ અન્ય ધ્યેય કરતાં તેને પ્રાથમિકતા આપી હતી. નિવૃત્તિ આયોજન, સંતુલિત જીવનશૈલી અને બાળકનાં શિક્ષણ માટેની જોગવાઇ જીવનનાં ટોચનાં લક્ષ્ય છે. પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે મુખ્ય સર્વે ‘બજાજ આલિયાન્ઝContinue Reading