આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ CIRI 2024 દર્શાવે છે કે એઆઈ અને સ્થિતિસ્થાપકતા આગેકૂચ કરે છે CIRI 2024 નો સ્કોર વધીને 65 થયો, નવ ક્ષેત્રોએ વધુ સારી રીતે જોખમ હેન્ડલ કર્યા, ભારતીય કંપનીઓ માટે એઆઈ તક અને જોખમો બંને લાવ્યું મુંબઈ, 10 મે: ભારતીય કંપનીઓ ન કેવળ અસ્થિરતાની અસરથી બચી રહી છે પરંતુContinue Reading

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે આર્થિક સુરક્ષાના ભાગરૂપે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી લોકો ટેક્સમાં છૂટ પણ મેળવી શકે છે. 30 ટકા લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે પણ હેલ્થ ઈન્સ્યોરન્સની પસંદગી કરતા હોવાનું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સનાContinue Reading