અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન, યોગાસને વૈશ્વિક રમતગમતના મંચ પર ભરી મોટી ઉડાન

અમદાવાદ, 5 જૂનઃ અમદાવાદે ગુરુવારે રમતગમતના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું, કારણ કે ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો. યોગાસન રમતને સમર્પિત આ પ્રથમ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં 78 દેશોના 500થી વધુ ખેલાડીઓ એકત્ર થયા છે. ચેમ્પિયનશિપને ખુલ્લી જાહેર કરતાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને યોગાસન માટેના નવા યુગની શરૂઆત ગણાવી….

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિટી ચેર- CEO જેન ફ્રેઝરને મળ્યાં, ભારતની વૃદ્ધિલક્ષી પ્રાથમિકતાઓને ટેકો આપવાની તકો પર ચર્ચા

મુંબઈ, 5જૂન – સિટીની ચેર અને CEO જેન ફ્રેઝરે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક બેઠક કરી હતી, જેમાં તેમણે ભારતની આર્થિક વૃદ્ધિ અને રોકાણની પૃષ્ઠભૂમિ પર ચર્ચા કરી હતી તેમજ સિટી માટે દેશની મુખ્ય વિકાસલક્ષી પ્રાથમિકતાઓમાં સાથસહકાર જાળવી રાખવાની તકો પર વાત કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારત 2047નાં લક્ષ્યને હાંસલ કરવા વિકાસ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GSECLના 15 MWના સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું

AHMEDABAD, 18 SEPTEMBER: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમવારે મોરબી જિલ્લાના વિઠ્ઠલપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 15 MWના ગ્રીન-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ધાટન કર્યું. પ્લાન્ટની ડિઝાઇન, EPC અને કમિશનિંગ પ્રોઝીલ ઇન્ફ્રા રિન્યુએબલ દ્વારા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો…

Read More

ગીરના એશિયાટિક સિંહો પર બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત

અમદાવાદ, ઓગસ્ટ 3: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું. ‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું…

Read More

ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગોનું ટર્નઓવર રૂ. 1.5 લાખ કરોડ પાર

છેલ્લા 10 વર્ષમાં ઉત્પાદનમાં 315% અને વેચાણમાં 400% વધારો. 10 વર્ષમાં નવી રોજગાર નિર્માણમાં 81% નો ઐતિહાસિક વધારો 10 વર્ષમાં ખાદી-ગ્રામોદ્યોગ ભવન નવી દિલ્હીના વ્યવસાયમાં રેકોર્ડ 87.23% વૃદ્ધિ અમદાવાદ, 11 જુલાઇઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24માં ઉત્પાદન, વેચાણ અને નવી રોજગાર સર્જનમાં નવો રેકોર્ડ…

Read More

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત PM તરીકેના પ્રથમ દિવસે જ કિસાન કલ્યાણ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 10 જૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે PM કિસાન નિધિના 17મા હપ્તાની રજૂઆતને અધિકૃત કરીને ઓફિસમાં તેમની ત્રીજી મુદતની શરૂઆત કરી, જેનો હેતુ 9.3 કરોડ ખેડૂતોને લાભ આપવાનો અને આશરે રૂ. 20,000 કરોડનું વિતરણ કરવાનો છે. PM મોદીએ આજે સવારે સાઉથ બ્લોકમાં તેમની ઓફિસ પહોંચ્યા અને 2019માં શરૂ કરાયેલી ફ્લેગશિપ સ્કીમ હેઠળ ખેડૂતો…

Read More

સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક મૂકતી અરજી ફગાવી

અમદાવાદ, 21 માર્ચઃ સુપ્રિમ કોર્ટના જજ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક લગાવવાની અરજી ફગાવી છે, તેમણે કહ્યું છે કે, ચૂંટણી પંચ એક્ઝિક્યુટીવના આંગળીના ટેરવા નીચે નથી. આ સ્ટેજ પર અમે કાયદાને રોકી શકતા નથી, જે માત્ર અરાજકતા અને અનિશ્ચિતા તરફ દોરી જશે. સુપ્રિમ કોર્ટે 2023ના કાયદા હેઠળ ચૂંટણી પંચના નવા કમિશનરની…

Read More