RBIએ દેશભરની 150 NBFCના લાયસન્સ કેન્સલ કરી નાંખીને સપાટો બોલાવ્યો
અમદાવાદ, 18 મે : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશભરમાંથી એકી સાથે 150થી વધુ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)ના લાયસન્સ રદ્ કરી દીધા છે. કેન્દ્રીય બેંક દ્વારા આ કડક કાર્યવાહી RBI અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-IA (૬) હેઠળ કરવામાં આવી છે. લાયસન્સ રદ્દ કરાયેલી આ કંપનીઓ કોઈપણ નાણાકીય વ્યવસાય અથવા ધિરાણ વ્યવસાય કરી શકશે નહીં. વધુમાં,…
