કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત
નવી દિલ્હી, 23 માર્ચઃ જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે. બિરલાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્ર-નિર્માણ અને ટ્રસ્ટીશીપની ભાવનાએ મારા પરિવારને પેઢીઓ સુધી માર્ગદર્શન આપ્યું છે અને તેથી આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરવું વાસ્તવમાં…
