કેરેટલેને ગાંધીનગરમાં દેશનો 250મો સ્ટોર શરૂ કર્યો, આ વર્ષે 3500 કરોડ ટર્નઓવરની આશા
ગાંધીનગર, 4 નવેમ્બર: ઓમ્નીચેનલ જ્વેલર કેરેટલેને ગાંધીનગરમાં તેના 250મા સ્ટોરની શરૂઆત સાથે વધુ એક સિદ્ધિ મેળવી છે. કંપની હવે 100 શહેરોમાં પોતાનો સ્ટોર ધરાવે છે. આ લોન્ચ સાથે, બ્રાન્ડે ઉદયપુર, પ્રતાપ નગર, નાગપુર, કાલાપહાર, ગુવાહાટીમાં સ્ટોર્સ પણ શરૂ કર્યા છે અને રિટેલમાં 3.50 લાખ ચોરસ ફૂટેજમાં ફેલાયેલા સમગ્ર ભારતમાં 100 શહેરોમાં અગ્રણી ઓમ્નીચેનલ જ્વેલરી બ્રાન્ડ્સ…
