NBFC રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવી શકશેઃ RBI
અમદાવાદ, 6 મે: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવવા કડક નિર્દેશ કર્યો છે. રોયટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્ર અનુસાર, આ પગલાંની જાણ ધરાવતા બે વ્યક્તિએ આ અંગે જણાવ્યું છે. આવકવેરા અધિનિયમ 1961ની 269 (SS) કલમની જોગવાઓને આધારે કોઈપણ વ્યક્તિને લોન પેટે રૂ. 20 હજારથી વધુ…
