SBI, PNB સહિત 4 બેન્કોએ વ્યાજદરમાં 25થી 50 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમાં વધારાના પગલે મોટાભાગની બેન્કોએ પણ એફડી રોકાણકારોને આકર્ષવા માટે વ્યાજદરમાં 25-20 બેઝિસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, પીએનબી અને યસ બેન્કનો સમાવેશ થાય છે. નવા વ્યાજદરો રૂ.2 કરોડથી ઓછી રકમ પર લાગુ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) FDContinue Reading



