નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમાં વધારાના પગલે મોટાભાગની બેન્કોએ પણ એફડી રોકાણકારોને આકર્ષવા માટે વ્યાજદરમાં 25-20 બેઝિસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, પીએનબી અને યસ બેન્કનો સમાવેશ થાય છે. નવા વ્યાજદરો રૂ.2 કરોડથી ઓછી રકમ પર લાગુ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) FDContinue Reading

નવી દિલ્હી: રેટિંગ ફર્મ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને પંજાબ નેશનલ બેન્કના બેન્કોની ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારાને જોતાં લોંગ ટર્મ ડિપોઝિટ રેટિંગ અપગ્રેડ કર્યાં છે. આ ચારેય બેન્કોના રેટિંગ સુધારી લોંગ ટર્મ ટ્રેન્ડ પોઝિટીવ રહેવાના અંદાજ સાથે સ્ટેબલ વલણ દર્શાવ્યું છે. ભારતમાં છેલ્લાContinue Reading

અમદાવાદઃ SBIN, BOB અને CBK સહિત ટોચની 7 PSU બેન્ક્સ  FY25માં 1.3 લાખ કરોડનો નેટ પ્રોફીટ નોંધાવે તેવી શક્યતા છે. તેની સામે આ બેન્કોએ FY18માં રૂ. 594 અબજની ખોટ નોંધાવી હતી. તે જોતાં એવું કહી શકાય કે, આ બેન્કોનો  RoA/RoE અનુક્રમે 0.9%/14.2% થઈ જશે. સાતેય બેન્કો FY22-25E 14-19% ની સરખામણીમાંContinue Reading

અદાણી ટ્રાન્સમિશનને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ પીએનબીના 1 લાખથી વધુ કર્મચારીઓએ વિજિલન્સ અવેરનેસ વીકમાં ભાગ લીધો પંજાબ નેશનલ બેંકના એક લાખથી વધુ કર્મચારીઓએ 31 ઓક્ટોબર, 2022ના રોજ એક સમારંભમાં અખંડિતતાની પ્રતિજ્ઞા લીધી. આ સમારંભ 31મી ઓક્ટોબરથી 06મી નવેમ્બર 2022 સુધી મનાવવામાં આવતા તકેદારી જાગૃતિ સપ્તાહનો ભાગ હતો.Continue Reading