અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન, યોગાસને વૈશ્વિક રમતગમતના મંચ પર ભરી મોટી ઉડાન

અમદાવાદ, 5 જૂનઃ અમદાવાદે ગુરુવારે રમતગમતના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું, કારણ કે ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો. યોગાસન રમતને સમર્પિત આ પ્રથમ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં 78 દેશોના 500થી વધુ ખેલાડીઓ એકત્ર થયા છે. ચેમ્પિયનશિપને ખુલ્લી જાહેર કરતાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને યોગાસન માટેના નવા યુગની શરૂઆત ગણાવી….

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિટી ચેર- CEO જેન ફ્રેઝરને મળ્યાં, ભારતની વૃદ્ધિલક્ષી પ્રાથમિકતાઓને ટેકો આપવાની તકો પર ચર્ચા

મુંબઈ, 5જૂન – સિટીની ચેર અને CEO જેન ફ્રેઝરે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક બેઠક કરી હતી, જેમાં તેમણે ભારતની આર્થિક વૃદ્ધિ અને રોકાણની પૃષ્ઠભૂમિ પર ચર્ચા કરી હતી તેમજ સિટી માટે દેશની મુખ્ય વિકાસલક્ષી પ્રાથમિકતાઓમાં સાથસહકાર જાળવી રાખવાની તકો પર વાત કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારત 2047નાં લક્ષ્યને હાંસલ કરવા વિકાસ…

Read More

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના  રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું

નવી દિલ્હી, 28 મેઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે ના રોજ ભુજ, કચ્છ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન, દીનદયાળ બંદર સત્તામંડળ (DPA), કંડલાના ₹1,100 કરોડથી વધુના અનેક પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ “ગ્રીન…

Read More

સરકારે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરતાં રિન્યુએબલ, ગ્રીન એનર્જી સ્ટોક્સમાં કરંટ

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ 2030 સુધીમાં ભારતના 500 GW ના લક્ષ્યાંકના ભાગરૂપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ માટે 32.45 લાખ કરોડ નું ફંડ રોકવા માં આવશે. ગુજરાતમાં ચાલી રહેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)ના ભાગ રૂપે સરકાર સેગમેન્ટ માટે યોજનાઓનું અનાવરણ કરતી વખતે રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સેક્ટરના સ્ટોક્સ પર…

Read More

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત PM તરીકેના પ્રથમ દિવસે જ કિસાન કલ્યાણ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 10 જૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે PM કિસાન નિધિના 17મા હપ્તાની રજૂઆતને અધિકૃત કરીને ઓફિસમાં તેમની ત્રીજી મુદતની શરૂઆત કરી, જેનો હેતુ 9.3 કરોડ ખેડૂતોને લાભ આપવાનો અને આશરે રૂ. 20,000 કરોડનું વિતરણ કરવાનો છે. PM મોદીએ આજે સવારે સાઉથ બ્લોકમાં તેમની ઓફિસ પહોંચ્યા અને 2019માં શરૂ કરાયેલી ફ્લેગશિપ સ્કીમ હેઠળ ખેડૂતો…

Read More