અદાણી પોર્ટ્સનો Q4 નફો ૪૮% વધી રૂ. ૩,૦૧૪ કરોડ, રૂ. ૭ ડિવિડન્ડ
અમદાવાદ, 1 મેઃ અદાણી પોર્ટ્સનો Q4 ચોખ્ખો નફો ૪૮% વધીને રૂ. ૩,૦૧૪ કરોડ થયો હોવાનું જાહેર કર્યું છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂ. ૨,૦૪૦ કરોડનો નફો નોંધાવ્યો હતો. કુલ આવક રૂ. ૭,૧૯૯.૯૪ કરોડથી વધીને રૂ. ૮,૭૬૯.૬૩ કરોડ થઈ છે, જે લગભગ ૨૨ ટકાનો ઉછાળો દર્શાવે છે. કુલ ખર્ચ રૂ. ૪,૪૫૦.૫૨ કરોડથી વધીને રૂ. ૫,૩૮૨.૧૩…
