અદાણી પોર્ટ્સનો Q4 નફો ૪૮% વધી રૂ. ૩,૦૧૪ કરોડ, રૂ. ૭ ડિવિડન્ડ
અમદાવાદ, 1 મેઃ અદાણી પોર્ટ્સનો Q4 ચોખ્ખો નફો ૪૮% વધીને રૂ. ૩,૦૧૪ કરોડ થયો હોવાનું જાહેર કર્યું છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂ. ૨,૦૪૦ કરોડનો નફો નોંધાવ્યો હતો. કુલ આવક રૂ. ૭,૧૯૯.૯૪ કરોડથી વધીને રૂ. ૮,૭૬૯.૬૩ કરોડ થઈ છે, જે લગભગ ૨૨ ટકાનો ઉછાળો દર્શાવે છે. કુલ ખર્ચ રૂ.Continue Reading





