ICICI બેન્કનો ચોખ્ખો નફો 28% વધી રૂ.40888 કરોડ

અમદાવાદ, 29 એપ્રિલઃ ICICI બેન્કે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટે પ્રોત્સાહક પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર ચોખ્ખી વ્યાજ આવક (NII) FY24 ના Q4માં 8 ટકા વધીને રૂ. 19,093 કરોડ થઈ હતી. ગ્રોસ એનપીએ વાર્ષિક ધોરણે 2.81 ટકાથી ઘટીને 2.16 ટકા થઈ હતી. ચોખ્ખી એનપીએ વાર્ષિક ધોરણે 0.48 ટકાથી ઘટીને 0.42 ટકા થઈ…

Read More

CSB બેન્કનો Q4 નફો 4% વધી રૂ. 567 કરોડ

અમદાવાદ, 26 એપ્રિલઃ સીએસબી બેન્કે 31 માર્ચ, 2024ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર બેન્કે રૂ. 567 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 547 કરોડ સામે 4 ટકા વધ્યો છે. કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 10 ટકા વધી રૂ. 780 કરોડ નોંધાયો છે….

Read More

Q4 RESULTS MARUTI SUZUKI:  ચોખ્ખો નફો 48% વધી રૂ. 3,878 કરોડ, રૂ. 125 ડિવિડન્ડ

અમદાવાદ, 26 એપ્રિલઃ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ માર્ચ-24ના અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 48 ટકા વૃદ્ધિ સાથે રૂ.. 3878 કરોડ નોંધાવ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ 31 માર્ચના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂ. 38,235 કરોડની આવક નોંધાવી હતી. વધુમાં, કંપનીએ શેર દીઠ રૂ. 125નું સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કર્યું હતું….

Read More

અતુલનો Q4 નફો 37% ઘટી રૂ.58.41 કરોડ

અમદાવાદ, 26 એપ્રિલઃ અતુલ લિમિટેડે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 37 ટકાના ઘટાડા સાથે રૂ. 58.41 કરોડ નોંધાવ્યો હતો.  કારણ કે કંપની ખર્ચ અને આવકની સાથે ગતિ જાળવી શકી નથી. કંપનીની આવક 1.4 ટકા વધીને રૂ. 1,212.15 કરોડ થઈ હતી. કંપનીનો કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 4 ટકા વધીને…

Read More

Q4 RESULTS: BAJAJ FINSERV  ચોખ્ખો નફો 20% વધીને રૂ. 2,119 કરોડ, રૂ.1 ડિવિડન્ડ

અમદાવાદ, 26 એપ્રિલઃ બજાજ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મજબૂત વૃદ્ધિના પગલે, 26 એપ્રિલે બજાજ ફિનસર્વ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 20 ટકાનો વાર્ષિક વધારો નોંધાવ્યો હતો. કંપનીની કુલ કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 35.6 ટકા વધીને રૂ. 32,041.93 કરોડ થઈ છે. કંપનીએ શેર દીઠ રૂ. 1ના ડિવિડન્ડની ભલામણ કરી હતી – રૂ….

Read More

Q4 RESULTS: ટેક મહિન્દ્રાનો નફો 41% ઘટી રૂ.661 કરોડ, રૂ.28 અંતિમ ડિવિડન્ડ

મુંબઇ, 25 એપ્રિલઃ ટેક મહિન્દ્રાએ 31 માર્ચે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 40.9 ટકા ઘટાડા સાથે રૂ. 661 કરોડ નોંધાવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં જોકે નફો 29.5 કરોડ વધ્યો છે. Q4FY24 માટે કોન્સોલિડેટેડ આવક 6.2 ટકા ઘટીને રૂ. 12,871 કરોડ થઈ છે. જ્યારે QoQ આધારે, આવક 1.8 ટકા ઘટી હતી. કંપનીનું EBIT માર્જિન…

Read More

વેદાંતાનો Q4 નફો 27% ઘટ્યો: ધાતુના ભાવમાં ઘટાડો, વધેલો ખર્ચ નફામાં ઘટાડા માટે જવાબદાર

અમદાવાદ, 25 એપ્રિલઃ વેદાંતા લિમિટેડે માર્ચ-24ના અંતે પુરાં થયેલાં ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 27 ટકા ઘટાડા સાથે રૂ. 1369 કરોડ નોંધાવ્યો છે. વધતા નાણાકીય ખર્ચ અને ઝીંક, કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓના નબળા ભાવને કારણે નફામાં ઘટાડો થયો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. ચોખ્ખો નફો અગાઉના વર્ષના તેટલાં જ ગાળા માટે રૂ. 1,881…

Read More

Q4 RESULTS: બજાજ ફાઇનાન્સનો ચોખ્ખો નફો 21% વધી રૂ. 3,825 કરોડ થયો, રૂ. 36 ડિવિડન્ડ

અમદાવાદ, 25 એપ્રિલઃ Bajaj ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,825 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 3,158 કરોડ હતો. એનબીએફસીએ રૂ. 2 ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 36નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોન્સોલિડેટેડ પરીણામમાં બજાજ ફાઇનાન્સની પેટાકંપનીઓ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સિયલ…

Read More