(અ)નીલ અંબાણી સહિતના સારા સારા ઉદ્યોગગૃહોના આસમાન ઊડનારા શેર્સ આજે તળિયે આળોટે છે….?!!

અમદાવાદ, 1 મેઃ શેરબજારમાં મૂડીરોકાણ કે સ્પેક્યુલેશન એ અભ્યાસ, અનુભવ  અને આવડતનો વિષય છે. તો વળી બજાર પંડિતો એવી સલાહ આપી રહ્યા છે કે જો તમારી પાસે ધન, ધ્યાન અને ધીરજનો ત્રિવેણી સંગમ હોય તો જ શેરબજારમાં ઝંપલાવો. પરંતુ યસ બેન્ક, ફ્યુચર ગ્રૂપ, (અ)નીલ અંબાણી, સદભાવ ગ્રૂપ, પીસી જ્વેલર્સ કે પછી યુનિટેક જેવાં પ્રચલિત અને…

Read More

રિલાયન્સ કેપિટલ: હરાજીનો બીજો રાઉન્ડ 26 એપ્રિલે યોજાશે

નવી દિલ્હી, 18 એપ્રિલઃ રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ કંપનીની સંપત્તિના વેચાણ દ્વારા મહત્તમ વસૂલાત માટે 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમયમર્યાદામાં 90 દિવસનો વધારો જરૂરી બન્યો હતો. તેને ધ્યાનમાં રાખીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 16 જુલાઈ કરી છે. ધિરાણકર્તાઓ મહત્તમ વસૂલાત…

Read More