Q2 Results: Reliance Jioનો ચોખ્ખો નફો વાર્ષિક 12% વધી રૂ. 5,058 કરોડ થયો

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ જિયોએ શુક્રવારે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 5,058 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,863 કરોડની સરખામણીમાં અર્થાત ત્રિમાસિક ધોરણે 4% વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ગતવર્ષે 4518 કરોડની તુલનાએ 12% વધ્યો છે. નફાનો આંકડો મીડિયા પોલના રૂ. 5,038 કરોડના અંદાજ કરતાં નજીવો વધારે…

Read More

Relianceની 46મી AGM: રિલાયન્સ અને જિઓના શેરમાં વોલ્યૂમ વધ્યા, આઈપીઓ વિશે આશાવાદ

અમદાવાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)ની જાહેરાત 28 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે ચેરમેન મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવશે. જેના પગલે આજે રિલાયન્સ અને જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં વોલ્યૂમ વધ્યા છે. રોકાણકારોને રિલાયન્સ રિટેલ અને જિયોના પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)ના સંબંધિત મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. વિશ્લેષકો અને રોકાણકારો પણ RILના ટેલિકોમ…

Read More