(અ)નીલ અંબાણી સહિતના સારા સારા ઉદ્યોગગૃહોના આસમાન ઊડનારા શેર્સ આજે તળિયે આળોટે છે….?!!

અમદાવાદ, 1 મેઃ શેરબજારમાં મૂડીરોકાણ કે સ્પેક્યુલેશન એ અભ્યાસ, અનુભવ  અને આવડતનો વિષય છે. તો વળી બજાર પંડિતો એવી સલાહ આપી રહ્યા છે કે જો તમારી પાસે ધન, ધ્યાન અને ધીરજનો ત્રિવેણી સંગમ હોય તો જ શેરબજારમાં ઝંપલાવો. પરંતુ યસ બેન્ક, ફ્યુચર ગ્રૂપ, (અ)નીલ અંબાણી, સદભાવ ગ્રૂપ, પીસી જ્વેલર્સ કે પછી યુનિટેક જેવાં પ્રચલિત અને…

Read More