કરેક્શનના માહોલમાં SIP રોકાણ લાભદાયી
જીયો-પોલિટીકલ ક્રાઈસિસ, વૈશ્વિક સ્તરે ફુગાવો અંકુશની બહાર જતાં અને વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા હાલ ઇક્વિટીમાં ભારે વોલેટિલિટી સાથે નરમાઇનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિકની સાથે ભારતીય શેરબજાર ટૂંકાથી મધ્યમ ગાળા માટે વોલેટાઈલ રહેવાનો સંકેત એનાલિસ્ટો આપી રહ્યા છે. ટૂંકા ગાળામાં બજાર કેવું રિટર્ન આપશે અથવા કંઈ દિશામાં આગળ વધશે તે કહેવુ…
