બજારની અસ્થિરતા વચ્ચે આર્બિટ્રેજ ફંડ્સ ફાયદાકારક બની રહ્યા છેઃ TATA AMC

અમદાવાદ,16 જુલાઇ: ઇક્વિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે ઓછા જોખમવાળી રોકાણની તકો ઇચ્છતા લોકો માટે રોકાણના વિકલ્પ તરીકે આર્બિટ્રેજ ફંડ્સ વધુને વધુ પસંદગી પામી રહ્યા છે. કેશ અને ફ્યુચર્સ માર્કેટ્સ વચ્ચેની કિંમતના તફાવતનો લાભ લઈને આ ફંડ્સ અસ્થિર પરિસ્થિતિમાં વધુ સારી કામગીરી કરવા માંગે છે જેનાથી ફંડ મેનેજર્સને ઇન્ટ્રા-મંથ ટ્રેડિંગ તકો માટે વધુ સારો અવકાશ મળે છે….

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે BSE ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ રજૂ કર્યું

મુંબઇ, 24 માર્ચઃ ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા બીએસઈ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ ઇન્ડેક્સ કંપનીની મજબૂતાઈ, નફાકારકતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવતા માપદંડો પર આધારિત 30 ટોચની કંપનીઓ પસંદ કરે છે અને તેનો ઉદ્દેશ સારો રોકાણકાર અનુભવ પૂરો પાડવાનો છે. આ ફંડે 17 માર્ચ, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લું થયું છે અને 28…

Read More