અદાણી પોર્ટ્સને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આદેશ દ્વારા ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને તેમજ સદર બાબતે થયેલ PIL No.17/2011 રદ કરેલ છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણયથી સદર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત હોવાનું કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે….
