ડિસઈન્વેસ્ટમેન્ટઃ કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક, આરસીએફનો 5%થી 10% હિસ્સો વેચવાની તૈયારીમાં
કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 65 હજાર કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધી લક્ષ્યાંકના 38 ટકા જ ફંડ એકત્ર કરી શકી એલઆઈસીનો આઈપીઓ યોજી મેમાં 21 હજાર કરોડ એકત્ર કર્યા હતા. નવી દિલ્હીભારત સરકાર કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)નો 5-10 ટકા હિસ્સો વેચવાની યોજના…
