HDFC બેંકે પરિવર્તનના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મારફતે 3.25 લાખથી વધારે યુવાનોને તાલીમ આપી

અમદાવાદ, 15 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ ડેના રોજ HDFC બેંક પરિવર્તન તેના વિવિધ કૌશલ્યવર્ધન કાર્યક્રમો મારફતે સમગ્ર ભારતમાં 3,25,000થી વધારે યુવાનોને સાંકળવાના તેના મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી રહી છે. કૌશલ્યવર્ધન અને આજીવિકામાં વધારો કરવો એ તેની તમામ સીએસઆર પહેલ માટેની મુખ્ય બ્રાન્ડ ગણાતો બેંકનો પરિવર્તન પ્રોગ્રામ એ મહત્ત્વનો ફૉકસ એરીયા છે. હાલમાં બેંક આઇટી/આઇટીઇએસ, રીટેઇલ,…

Read More

સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 જુલાઇઃ સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડ (એસએલએસએલ) એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. સાંઇ લાઇફ સાયન્સિસ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેટર કંપનીઓ અને બાયોટેક્નોલોજી કંપનીઓના નાના મોલેક્યુલ ન્યુ કેમિકલ એન્ટિટી (એનસીઇ) માટે દવાની શોધ, વિકાસ અને ઉત્પાદન વેલ્યુ ચેઇનમાં એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી…

Read More

સ્ટેનલી લાઇફસ્ટાઇલે અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો

ગુજરાતમાં રિટેલ વિસ્તરણ માટે લક્ઝરી ફર્નિચર નિર્માતાની શિવાલિક ગ્રૂપ સાથે ભાગીદારી અમદાવાદ, 15 જુલાઇઃ ભારતમાં સંપૂર્ણપણે એકીકૃત લક્ઝરી ફર્નિચર નિર્માતા અને રિટેઇલર સ્ટેનલી લાઇફસ્ટાઇલે  અમદાવાદમાં તેનો ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો હતો. જૂનમાં સ્ટેનલી લાઇફસ્ટાઇલના સફળ આઇપીઓ બાદ આ પ્રથમ સ્ટોર છે તથા અમદાવાદમાં તેનો બીજો સ્ટોર છે, જે અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપ સાથેની ભાગીદારીમાં લોંચ કરાયો છે. સ્ટેનલી…

Read More

HDFC લાઇફ: Q1 PAT 15% વધી રૂ. 478 કરોડ

અમદાવાદ, 15 જુલાઇઃ HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો ચોખ્ખો નફો 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 15 ટકા વધીને રૂ. 479 કરોડ થયો હતો. વીમા કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 415 કરોડનો નફો નોંધાવ્યો હતો. ત્રણ બ્રોકરેજના સર્વેક્ષણમાં HDFC લાઇફનો નાણાકીય પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 478 કરોડનો અંદાજ હતો. એપ્રિલ-જૂન…

Read More

આ વર્ષે બીજી સેમિકન્ડક્ટર સબસિડી સ્કીમની શક્યતા નથી

અમદાવાદ, 15 જુલાઇઃ રૂ. 76,000-કરોડ (10 બિલિયન ડોલર) સેમિકન્ડક્ટર સબસિડી સ્કીમમાંથી લગભગ 78 ટકા છેલ્લા એક વર્ષમાં ચાર પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે સરકાર આ વર્ષે ફોલો-ઓન પેકેજ જાહેર કરે તેવી શક્યતા નહિંવત્ હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) યોજનાના બીજા સંસ્કરણ માટે નવા ભંડોળની માંગ…

Read More

બેંક ઓફ મહારાષ્ટ્રનો Q1 ચોખ્ખો નફો 46% વધી રૂ. 1293 કરોડ

મુંબઇ, 15 જુલાઇઃ બેંક ઓફ મહારાષ્ટ્રે 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 46 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 882 કરોડની સરખામણીએ 46.6% વધીને રૂ. 1,293.5 કરોડ થયો છે. ચોખ્ખી વ્યાજ આવક (NII) ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,340 કરોડની સામે 20 ટકા…

Read More

જૂનમાં જથ્થાબંધ ફુગાવો વધી 16 મહિનાની ટોચે 3.4%

અમદાવાદ, 15 જુલાઇઃ  જથ્થાબંધ ફુગાવો જૂનમાં વધીને 3.4 ટકાની 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જે અગાઉના મહિનામાં 2.6 ટકા હતો, કારણ કે ખાદ્ય અને ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો વધુ વધ્યો હતો, એમ 15 જુલાઈએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર. “જૂન 2024 માં WPI ફુગાવામાં 3.4% નો ઉછાળો વ્યાપક-આધારિત હતો, અને અપેક્ષિત રેખાઓ સાથે,…

Read More

ગુજરાતમાં એક વર્ષમાં બમણા passport સરન્ડર થયા આ રહ્યા… તેના કારણો

અમદાવાદ, 15 જુલાઇઃ દેશમાં ગુજરાતીઓમાં વિદેશ સ્થાયી થવાની ઘેલછાં અન્ય રાજ્યો કરતાં વધું હોવાનું વધુ એક પ્રમાણ મળ્યું છે.  ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં passport સરન્ડરની સંખ્યા બમણી થઈ છે. વિદેશનું નાગરિકત્વ મેળવવા માટે ભારતનો passport સરન્ડર કરવો પડે છે. ગુજરાતમાંથી ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ પાંચ માસમાં જ 244થી વધુ લોકોએ passport સરન્ડર કર્યા છે. રિપોર્ટ મુજબ, 2022માં…

Read More