મહામારી બાદ ભારતીયોનો ટોચનો ધ્યેય પરિવારની નાણાકીય સલામતી
નવી દિલ્હી: કોરોના મહામારી બાદ ભારતીયોનાં જીવનનો ટોચનો લક્ષ્યાંક પરિવારની નાણાકીય સલામતી પૂરી પાડવાનો હતો. 71 ટકા ભારતીયોએ અન્ય ધ્યેય કરતાં તેને પ્રાથમિકતા આપી હતી. નિવૃત્તિ આયોજન, સંતુલિત જીવનશૈલી અને બાળકનાં શિક્ષણ માટેની જોગવાઇ જીવનનાં ટોચનાં લક્ષ્ય છે. પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે મુખ્ય સર્વે ‘બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્ડિયા’સ લાઇફ ગોલ્સ પ્રિપેર્ડનેસ…
