CORPORATE/ BUSINESS NEWS
ટાટા એઆઇએ લાઇફ માટે હાર્દરૂપ મૂલ્ય સ્વરૂપે ગ્રાહક કેન્દ્રિતતા જળવાઈ રહી મુંબઈ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઇએ)એ નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતીય જીવન વીમા કંપનીઓ વચ્ચે શ્રેષ્ઠ સાતત્યતા નોંધાવી છે. નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં કંપનીનો 13મા મહિનાનો સાતત્યતા રેશિયો (પ્રીમિયમ પર આધારિત) વધીને 87.75 ટકા થયો છે, જે 86.48 ટકા હતો. કંપનીના…
