HDFC બેંક પરિવર્તન વર્ષ 2025 સુધીમાં 1,000 ગામોને સ્વચ્છ, પનુઃપ્રાપ્ય ઊર્જા સમાધાનો પૂરાં પાડશે

અમદાવાદ, 22 એપ્રિલ: સમગ્ર વિશ્વમાં અર્થ ડે 2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતના 1,000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં…

Read More

દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડનો આંક બે વર્ષમાં 13 ગણો વધ્યો

નવી દિલ્હી, 3 એપ્રિલ: દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ 2021-22માં દૂધ અને દૂધની પેદાશોના કુલ 552 ઓપરેટર્સને નિયમભંગ બદલ સજા અને દંડ કરવામાં…

Read More

પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગ પ્રવાસીઓની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી વધી 1.61 કરોડ થઈ

જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો નવી દિલ્હી, 2 એપ્રિલ: દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો…

Read More

Ammann ઈન્ડિયાએ ગુજરાતમાં અત્યાધુનિક ઉત્પાદન એકમ સાથે કામગીરી વિસ્તારી

મહેસાણા, ગુજરાત, 2 એપ્રિલ: રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં ગ્લોબલ લીડર Ammann એ ટ્રક પેવર્સના ઉત્પાદન માટે સમર્પિત તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ પોતાની વિશ્વકક્ષાની કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઓફરિંગ્સને વધારવા માટે Ammann ઈન્ડિયાની પ્રતિબદ્ધતામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. ગયા વર્ષે એબીજી પેવર્સ હસ્તગત કર્યા પછી Ammann એ અત્યાધુનિક એકમમાં રોકાણ કર્યું…

Read More

ટાટા મોટર્સે ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

અમદાવાદ, 2 એપ્રિલઃ ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે, તે ઝડપથી વિસ્તરણ માટે તૈયાર છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં માલસામાનની માંગ ચાર ગણી થવાની ધારણા છે, જેમાં ટ્રકોની સંખ્યા 2022 માં 4 મિલિયનથી વધીને 17 મિલિયન થઈ ગઈ છે. જ્યારે આ વૃદ્ધિ આર્થિક પ્રગતિ માટે નિર્ણાયક છે,…

Read More

ચાર વર્ષમાં ગુજરાતના 14 કરોડ લોકોને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો

નવી દિલ્હી, 28 માર્ચ: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 25 માર્ચ…

Read More

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા

વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે. 1850 થી 2019 સુધીના…

Read More

WHOએ એન્સીફેલાઈટીસ પર પ્રથમ ટેકનિકલ સંક્ષિપ્ત માહિતી બહાર પાડી

મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને એન્સીફેલાઈટીસ ઇન્ટરનેશનલે લંડનમાં એન્સીફેલાઈટીસ પર એક મહત્વપૂર્ણ ટેકનિકલ બ્રીફ (સંથિપ્ત માહિતી) રજૂ કરી છે, જેમાં એન્સીફેલાઈટીસ (ચેપી અને ઓટોઈમ્યુન)ને વધતા વૈશ્વિક જોખમ તરીકે ઓળખવામાં આવી હતી જે તેને તાકીદના ધોરણે જાહેર આરોગ્ય માટે પ્રાથમિકતા બનાવે છે. ટેકનિકલ બ્રીફમાં એન્સીફેલાઈટીસના વિશ્વવ્યાપી ભારણ, નિવારણ, ડેટા સંગ્રહ અને દેખરેખ,…

Read More