ટ્રમ્પની નારાજગીઃ એપલના ટિમ કૂકનો પ્લાન બી સફળ નિવડશે કે નિષ્ફળ જશે?

નવી દિલ્હી, 24 મેઃ એપલના ટિમ કૂકે વિચાર્યું કે ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઉગામે તો તેમની પાસે પ્લાન બી તૈયાર છે. પણ તે પૂરતો કારગત ન પણ  નિવડે. એપલ (AAPL)ના સીઈઓ ટિમ કૂકે વર્ષોથી ચીન પરની નિર્ભરતા ઘટાડીને, ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ઉત્પાદન સ્થાનાંતરિત કરીને ટેરિફથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. ટિમ કૂકે આ પ્લાન બી…

Read More

ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે બે દિવસીય રિ-નેટવર્ક ૨૦૨૫નો પ્રારંભ

અમદાવાદ, 23 મેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫)નો પ્રારંભ કરાવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે યોજાઈ રહેલો RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫) એક્સ્પો એ સોલાર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેનો ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ…

Read More

EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5

અમદાવાદ, 21 મેઃ EIH લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને સંપૂર્ણ વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ક્વાર્ટર દરમિયાન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 6 ટકા વધીને રૂ. 262 કરોડ થયો, જ્યારે કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા વધીને રૂ. 827 કરોડ થઈ. કંપનીએ EBITDAમાં 13 ટકાનો વધારો નોંધાવ્યો…

Read More

ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ

અમદાવાદ, 21 મેઃ એરલાઇન ઇન્ડિગો ચલાવતી ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3,067.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. એરલાઇને એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. 1894.8 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામગીરીમાંથી આવક ગયા નાણાકીય વર્ષમાં રૂ. 17,825.3 કરોડથી 24 ટકા વધીને રૂ. 22,151.9 કરોડ થઈ છે, જે રૂ. 22,500 કરોડના…

Read More

બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ

નવી દિલ્હી, 21 મેઃ સ્ટેઇનલેસ સ્ટીલ વાયર મેન્યુફેક્ચરિંગ કંપની બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 36 ટકા વધીને રૂ. 33.1 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીની આવકો વાર્ષિક ધોરણે 33 ટકા વધી રૂ. 9,40.2 કરોડ થઈ છે જ્યારે…

Read More

ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 102.3 કરોડ

અમદાવાદ, 21 MAY: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી યુવા જીવન વીમા કંપનીઓમાંની એક, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) દ્વારા નાણાકીય વર્ષ 2025ની સમાપ્તિ રૂ. 102.3 કરોડના ચોખ્ખા નફા સાથે કરી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને CEO, ઋષભ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી વાર્ષિક વૃદ્ધિની નોંધણી 4% લેખે નોંધાઈ છે, તેની સામે Q4માં અમારી…

Read More

ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના

મુંબઈ, 19 મે: ભારતીય ઇક્વિટી બજારો તેના તાજેતરના મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડને આગળ ધપાવવાના બદલે કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશે તેવી શક્યતા છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને નવા ઇક્વિટી ઇશ્યૂઅન્સના સ્થિર પુરવઠાને નાણાંકીય વર્ષ 2026માં માર્કેટ પર્ફોર્મન્સ પર સંભવિત દબાણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે આગાહી કરી છે કે વૈશ્વિક પૃષ્ઠભૂમિક અસ્પષ્ટ છે…

Read More

ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More