અદાણી પાવર Q4 પરિણામો: ચોખ્ખો નફો 48% ઘટીને રૂ. 2,737 કરોડ
અમદાવાદ, 2 મે અદાણી પાવરે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 48 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 2737 કરોડ છે. વીજ કંપનીએ એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 5,243 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્રમિક રીતે, ચોખ્ખો નફો તેના અગાઉના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ ફ્લેટ આવ્યો હતો. કામગીરીમાંથી આવક ગત…
