જિયો ફોનકોલ AI કોલને રેકોર્ડ કરીને જિયો ક્લાઉડમાં સ્ટોર કરી શકે છે: આકાશ અંબાણી

નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, રિલાયન્સ અને કિરણ થોમસ, પ્રેસિડેન્ટ, રિલાયન્સ જિયો મુંબઇ, 29 ઓગસ્ટઃ આજે, જિયો હોમના તદ્દન નવા ફીચર્સ જણાવતા અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ, જેનાથી તમારું ઘર વધુ કનેક્ટેડ, સુગમ અને પહેલા કરતાં વધુ સ્માર્ટ બનશે. જિયોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ હોમ સર્વિસની સિકલ બદલી નાંખી છે. હવે લાખો લોકો અલ્ટ્રાફાસ્ટ ઈન્ટરનેટ, સીમલેસ વીડિયો…

Read More

21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે: ઈશા અંબાણી

અમદાવાદ, 29 ઓગસ્ટઃ મજબૂત નફાની વૃદ્ધિની અમારી ધરી પર આગળ વધતા, અમે YoY 28.4%ની વૃદ્ધિ સાથે ₹23,082 કરોડનો (US$ 2.8 બિલિયન) EBITDA અને YoY 21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો (US$ 1.3 બિલિયન) ચોખ્ખો નફો નોંધાવ્યો છે. EBITDA માર્જિન, 8.5% રહીને સુધારો દર્શાવવાનું ચાલુ રાખતા YoY 70 બીપીએસ વધ્યો છે. અમારા સ્ટોર્સમાં એક બિલિયનથી વધુ ફૂટ…

Read More

રિલાયન્સની 47મી AGMને મુકેશ અંબાણી, CMDનું સંબોધન

મુંબઇ, 29 ઓગસ્ટઃ આજની દુનિયા આશા અને ચિંતા બંને આપી રહી છે. એક તરફ આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ક્રાંતિકારી સફળતાઓની સાથે શ્રેષ્ઠ સમયમાં જીવી રહ્યા છીએ ─ ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કમ્પ્યુટિંગ, રોબોટિક્સ અને લાઇફ સાયન્સીસમાં. બીજી બાજુ, વિવિધ ભૌગોલિક-રાજકીય સંઘર્ષો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ગ્લોબલ સાઉથમાં બહેતર…

Read More

ટાટા પાવર આ વર્ષમાં રૂ. 20 હજાર કરોડનું મૂડીરોકાણ કરશેઃ એન. ચંદ્રશેખરન

મુંબઈ, 18 જુલાઈ: એક ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24 માટે શેરધારકોની 105મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકો માટે વકત્વ્ય આપતાં કંપનીના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા પાવર નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 20000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. જે નાણાકીય વર્ષ 2023-24માં રોકાણ કરેલ રૂ. 12000 કરોડ કરતાં વધું છે. આ રોકાણનો મોટો…

Read More

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા, આકાશ અને અનંત અંબાણીની નિમણૂક

મુંબઈ, 28 ઑગષ્ટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી હતી. તેમની નિમણૂક શેરધારકોની મંજૂરી પછી તેઓના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે. નીતા…

Read More

GCCIની AGMમાં 54 બંધારણીય સુધારાઓ પસાર કરાયા

અમદાવાદ, 13 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અસાધારણ સામાન્ય સભા (EGM) તા.12મી મે, 2023 ના રોજ GCCI ખાતે GCCIના બંધારણ અને નિયમોમાં સૂચિત સુધારાઓને મંજૂરી આપવાના હેતુથી મળી હતી. આ સુધારાઓ વહીવટી સંચાલન અને કામગીરી અંગે વધુ સ્પષ્ટતા લાવવા અને વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. બંધારણમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ બંધારણીય સુધારા…

Read More