81% ભારતીયો તેમની લાઇફ કવરની જરૂરિયાતોને ઓછી આંકે છે

પૂણે, 28 માર્ચ: લાઇફ ઇન્શ્યોરન્સના ટ્રેન્ડ્સમાં મહત્વનો ફેરફાર આવ્યો છે જેમાં પહેલી વખત ખરીદી કરનારા લોકોની સરેરાશ ઉંમર 33થી ઘટીને 28 થઈ છે. પરિવારની જવાબદારીઓ, આવકના સ્તરો અને આરોગ્યની ચિંતાઓ ઇન્શ્યોરન્સ ખરીદવા પાછળના મહત્વના ચાલક બળો બન્યા છે. નોંધનીય છે કે પ્રતિભાવ આપનારાઓ પૈકી 81 ટકા લોકો માને છે કે તેમની વાર્ષિક આવકના 10 ગણા…

Read More

બજાજ આલિયાન્ઝ લાઇફનો નફો રૂ. 97 કરોડ થયો

પૂણે, 23 ઓગસ્ટ: બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મજબૂત પરિણામો દર્શાવ્યા છે. આના પગલે કંપનીનો ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (આઈઆરએનબી) 26 ટકા વધ્યો છે અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1,028 કરોડની સરખામણીમાં રૂ. 1,294 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (આઈઆરએનબી) રૂ. 1,028…

Read More

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ રજૂ કરે છે પ્રીવે- પ્રોગ્રામ

પૂણે, 1 મે: બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સએ પ્રીવે લૉન્ચની જાહેરાત કરી છે.  પરંપરાગત રીતે, ભારતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્શ્યોરન્સની પહોંચ વધારવાનો પ્રયાસ મુખ્યત્વે ટીયર 2/ટીયર 3 સ્થાનો અને ગ્રામીણ બજારોમાં ગ્રાહક આધારને વધારવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે મધ્યમ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ગ્રામીણ ગ્રાહકોને આવરી લેવામાં આવે છે.  બજાજ આલિયાન્ઝ…

Read More