અદાણી પાવરનો FY23 નફો 118 ટકા વધી રૂ. 10727 કરોડ

અમદાવાદ, 6 મેઃ અદાણી જૂથની અદાણી પાવર લિ.એ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક/ વર્ષ માટેના પ્રોત્સાહક પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો Q4 FY23 ચોખ્ખો નફો 12.9 ટકા વધી રૂ. 5242 કરોડ અને આવકો રૂ. 10795 કરોડ તથા EBITDA રૂ. 2,461 કરોડ નોંધાવ્યા છે. વાર્ષિક નફો 118 ટકા ઊછળી રૂ. 10727 કરોડ થયો કંપનીએ…

Read More

CBIએ નરેશ ગોયલની Jet Airways ઓફિસ સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા

નવી દિલ્હી, 5 મેઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શુક્રવારે રૂ. 538 કરોડના કથિત બેન્ક છેતરપિંડીના કેસમાં જેટ એરવેઝ અને તેના ચેરમેન નરેશ ગોયલની ઓફિસ સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBIએ મુંબઈ સ્થિત ગોયલની ઓફિસ ઉપરાંત પત્નિ અનિતા અને ભૂતપૂર્વ એરલાઈન્સ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટીના નિવાસો અને ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બે…

Read More

Bharat Forge Q4 Results: ખોટ 7% ઘટી રૂ.245 કરોડ, રૂ. 5.5 ડિવિડન્ડ

નવી દિલ્હી, 5 મેઃ ભારત ફોર્જે માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં રૂ. 244.52 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 261.9 કરોડ ખોટની સરખામણીએ આ 6.64%નો ઘટાડો છે. આવક Q4 FY23માં રૂ. 1,997.2 કરોડ હતી, જે FY22ના Q4માં રૂ. 1,674 કરોડની સરખામણીએ 19.3% વધી છે. કોન્સોલિડેટેડ EBITDA Q4FY22માં રૂ. 431…

Read More

અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ MSMEને રૂ. 74 હજાર કરોડની લોન્સ ફાળવી

ગણતરીની મિનિટોમાં જ ડિજિટલ ઓટો ક્રેડિટ થતી લોન્સ માટે Online PSB Loans 22થી વધુ બેન્કો સાથે સહયોગ ધરાવે છે અમદાવાદ, 5 મેઃ અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ છેલ્લા પાંચ વર્ષમાં MSMEને 74 હજાર કરોડની લોન ફાળવી છે. MSMEને ઝડપથી 59 મિનિટમાં લોન ઉપલબ્ધ કરાવતા એકમાત્ર સીડબી સાથે ટાયઅપ ધરાવતાં અને ટેક્નોલોજીથી સજ્જ આ સ્ટાર્ટઅપે 22થી…

Read More

26% લોકો હજુ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં જ મૂડી મૂકી રાખવાનું પસંદ કરે છે

20% લોકો બિઝનેસમાં, 16% વીમામાં, 13% રિયાલ્ટીમાં રોકે છે 8%એફડીઅને આરડીઅને 7% સોનામાં રોકાણ કરવા માગે છે 11% 2-વ્હીલર ઈવીઅને 6% 4-વ્હીલર ઈવીખરીદવા ઇચ્છે છે અમદાવાદ, 5 મેઃ નોંધપાત્ર પ્રમાણમાં ગ્રાહકો તેમના ભંડોળને બચત ખાતામાં રાખવાની યોજના ધરાવે છે, જ્યારે ઘણા ઓછા લોકો તેમના પોતાના વ્યવસાયમાં અથવા આરોગ્ય અને જીવન વીમામાં રોકાણ કરવાની યોજના ધરાવે…

Read More

Manappuram Finance સામે મની લોન્ડરીંગ કેસ, EDએ રૂ. 143 કરોડની સંપત્તિ જપ્ત કરી

અમદાવાદ, 5 મેઃ Manappuram Financeના પ્રમોટર્સ સામે મની લોન્ડરીંગ કેસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ કેરળ સ્થિત એનબીએફસીના એમડી અને સીઈઓ વીપી નંદાકુમારની 143 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. લોકો પાસેથી ગેરકાયદેસર ડિપોઝીટ એકત્રિત કરી મની લોન્ડરિંગ કર્યુ હોવાના આરોપો હેઠળ ઈડીએ કંપનીના હેડક્વાર્ટર થ્રીસ્સુર સ્થિત છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. કંપનીએ શેરમાં કડાકો નોંધાતા…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝની આવક ૯૬% વધી રુ.૧,૩૮,૧૭૫, PAT ૨૧૮% વધીને રૂ. ૨,૪૭૩ કરોડ

અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. એ ૩૧ માર્ચ,૨૦૨૩ના પૂરા થતાં ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર નાણાકીય વર્ષ-૨૩ના ૪થા ક્વાર્ટરમાં  કુલ આવક ૨૬% વધીને રુ.૩૧,૭૧૬ કરોડ થવા સાથે EBIDTA ૧૫૭% વધીને રુ.૩,૯૫૭ કરોડ અને એટ્રિબ્યુટેબલ PAT ૧૩૭% વધીને રૂ. ૭૨૨ કરોડ નોંધાવ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે,…

Read More

Fund Houses Recommendations at a glance: હીરો મોટો વેચી, ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ

અમદાવાદ, 5 મેઃ ગુરુવારે સંખ્યાબંધ ઓટો કંપનીઓના પરીણામો જાહેર થયા હતા. તે પૈકી હીરોમોટોના પરીણામો નિરાશાજનક રહ્યા હતા. તો ટીવીએસ મોટર્સનો નફો બમણો થવા સાથે આયશર મોટર્સે પણ નફામાં બમણી વૃદ્ધિ નોંધાવી હતી. જેના કારણે વિવિધ બ્રોકરેજ અને ફંડ હાઉસ દ્વારા હીરો મોટો વેચવાની અને ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ અપાઇ રહી છે. JP Morgan on…

Read More