અદાણી પોર્ટે કાર્ગોમાં ૩૦૦ મિલી.મે.ટનનો વિક્રમ સ્થાપ્યો

2025 સુધીમાં 500 મિલી.મે.ટનના લક્ષ્યને આંબવા તરફ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલીટીનું પ્રયાણ અદાણી ઔદ્યોગિક સમૂહના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે વર્ષના ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં 300 મિલિયન મે.ટન કાર્ગોનું પરિવહન કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું  કે “અમારા…

Read More

કોર્પોરેટ સમાચારઃ ટાટા પાવરના ભિવપુરી હાઇડ્રો પ્લાન્ટે સ્વચ્છ ઊર્જાના 100 વર્ષ પૂર્ણ કર્યા

ટાટા પાવરે આજે મહારાષ્ટ્રના ભિવપુરીમાં એના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરપ્લાન્ટની 100મી વર્ષગાંઠ પૂર્ણ થવાના ભવ્ય સીમાચિહ્નની ઉજવણઈ કરી હતી. ભારતમાં સૌથી જૂનાં પાવર પ્લાન્ટ પૈકીનો એક આ પ્લાન્ટ દર વર્ષે આશરે 300 એમયુ વીજળીનું ઉત્પાદન કરે છે અને દેશને 100 વર્ષથી વધારે સમયથી સ્વચ્છ ઊર્જા પ્રદાન કરે છે. કંપનીએ વર્ષ 1916માં ભિવપુરી પાવહાઉસનું નિર્માણ શરૂ કર્યું હતું….

Read More

મુન્દ્રામાં અદાણી પોર્ટ ખાતે IOC નવા 9 ઓઇલ ટાંકા બાંધશે

મુંદ્રા ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશને ક્રૂડ ઓઈલના તેના જથ્થામાં વધારો કરવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપીએસઇઝેડ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન હાલના તેના ક્રૂડ ઓઈલ ટેન્ક ફાર્મનું વિસ્તરણ કરશે, આમ  મુંદ્રા ઇન્ડીઅન ઓઇલ વધારાના વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ હેન્ડલ…

Read More

અમદાવાદ આં.રા. એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથકને કદ અને વિસ્તારની દ્રષ્ટિએ વર્ષ 2021ના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા સૂચવેલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના પ્રમાણે એરપોર્ટે શ્રેષ્ઠતાના તમામ માનકો સર કર્યા છે. SVPI એરપોર્ટ અમદાવાદે કોવિડ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા અવિરત પ્રયત્નો કરી…

Read More

એલએન્ડટી કન્સ્ટ્રક્શનને વ્યવસાયો માટે કોન્ટ્રાક્ટ્સ મળ્યાં

લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીને એના વ્યવસાય માટે વિવિધ ઓર્ડર્સ મળ્યા છે. જે નીચે મુજબ છે. પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધાઃ એલએન્ડટી કન્સ્ટ્રક્શનના પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધા આઇસીની રેલવે એસબીયુએ ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડમાંથી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ઓર્ડર મેળવ્યાં છે, જેમાં 25 kV ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ એન્ડ ટેલીકમ્યુનિકેશન તથા નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે સાથે સંબંધિત 549…

Read More

Coporate News at a glance

પૂનાવાલા ફીનકોર્પના સીઈઓ વિજય દેશવાલે આપ્યુ રાજીનામુ પૂનાવાલા ફિનકૉર્પના સીઈઓ વિજય જેશવાલે પોતાના પદથી રાજીનામું આપી દીધુ છે અને હવે તે સાઈરસ પૂનાવાલા સમૂહની અંદર એક રણનૈતિક ભૂમિકા નિભાવશે. કંપનીના સ્ટેટમેન્ટ અનુસાર અહીં પર જે ઉભરતા રોકાણના અવસરોનું નેતૃત્વ કરશે. વિજય દેશવાલના રાજીનામા બાદ તેઓ 4 માર્ચ, 2022 સુધી કંપનીના પ્રમુખ પ્રબંધકીય અધિકારી નથી રહી…

Read More