અમદાવાદ આં.રા. એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથકને કદ અને વિસ્તારની દ્રષ્ટિએ વર્ષ 2021ના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા સૂચવેલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના પ્રમાણે એરપોર્ટે શ્રેષ્ઠતાના તમામ માનકો સર કર્યા છે. SVPI એરપોર્ટ અમદાવાદે કોવિડ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા અવિરત પ્રયત્નો કરી…

Read More

એલએન્ડટી કન્સ્ટ્રક્શનને વ્યવસાયો માટે કોન્ટ્રાક્ટ્સ મળ્યાં

લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીને એના વ્યવસાય માટે વિવિધ ઓર્ડર્સ મળ્યા છે. જે નીચે મુજબ છે. પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધાઃ એલએન્ડટી કન્સ્ટ્રક્શનના પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધા આઇસીની રેલવે એસબીયુએ ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડમાંથી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ઓર્ડર મેળવ્યાં છે, જેમાં 25 kV ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ એન્ડ ટેલીકમ્યુનિકેશન તથા નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે સાથે સંબંધિત 549…

Read More

Coporate News at a glance

પૂનાવાલા ફીનકોર્પના સીઈઓ વિજય દેશવાલે આપ્યુ રાજીનામુ પૂનાવાલા ફિનકૉર્પના સીઈઓ વિજય જેશવાલે પોતાના પદથી રાજીનામું આપી દીધુ છે અને હવે તે સાઈરસ પૂનાવાલા સમૂહની અંદર એક રણનૈતિક ભૂમિકા નિભાવશે. કંપનીના સ્ટેટમેન્ટ અનુસાર અહીં પર જે ઉભરતા રોકાણના અવસરોનું નેતૃત્વ કરશે. વિજય દેશવાલના રાજીનામા બાદ તેઓ 4 માર્ચ, 2022 સુધી કંપનીના પ્રમુખ પ્રબંધકીય અધિકારી નથી રહી…

Read More